આચાર્ય ભગવંતો અને ગુરૂદેવોના પાવન પગલાં
તા. ૨૮-૧૧-૨૦૧૦ના રોજ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. એ દવાખાનામાં પાવન પગલાં કરેલ અને પોતાનું બ્લડ પ્રેસર મપાવ્યું હતું ત્યારની તસ્વીર...
--------------------------------------
તા. ૧૭-૬-૨૦૧૨ના રોજ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ.સા. એ દવાખાનામાં પગલા કરેલ ત્યારની તસ્વીર.
તા. ૧૭-૬-૨૦૧૨ના રોજ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ.સા. એ દવાખાનામાં પધારી અને માંગલિક ફરમાવેલ ત્યારની તસ્વીર...
---------------------------------------------
તા. ૨૦-૬-૨૦૧૨ના રોજ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી મુક્તિચંદ્ર વિજ્યજી તથા પ.પૂ. પંન્યાસ પ્રવરશ્રી મુનિચંદ્રવિજયજી મ.સા.એ દવાખાનામાં પગલા કરેલ ત્યારની તસ્વીર...
-----------------------------------------
તા. ૩૦-૯-૨૦૧૨ના રોજ જૈનાચાર્ય શ્રી ગુણોદય સાગર સૂરીશ્વરજી મ.સા.એ દવાખાનામાં પગલાં કરેલ અને માંગલિક ફરમાવેલ ત્યારે સાથે શ્રી ક.વિ.ઓ. જૈન મહાજન - ભુજના પ્રમુખશ્રી તારાચંદભાઇ છેડા નજરે પડે છે.
-----------------------------------------