Founder

શ્રી શશીકાન્તભાઇ શાહ
સ્થાપક - સ્વ. શ્રી શશીકાન્તભાઇ શાહ

માધાપર જૈન સમાજના પૂર્વ પ્રમુખ સ્વ. શ્રી શશીકાંતભાઈ શાહની જ પ્રેરણાથી શ્રી સુવિધિનાથ જૈન સાર્વજનિક દવાખાનાની સ્થાપના થયેલ હતી. તેમના જ ખાસ પ્રયત્નોથી ફ્રેન્ડસ ગૃપ ઓફ લંડન દ્વારા આ દવાખાનાને આર્થિક સહકાર મળેલ હતો.