આ દવાખાનાનું સંચાલન શ્રી જૈન જાગ્રુત્તિ સેન્ટર- માધાપર દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દવાખાનાના વહિવટ વર્ષ 2015 થી 2017 સુુુધી પ્રોજેક્ટ ચેરમેન તરીકે મેહુલભાઈ લોદરીયાની નિયુક્તિ કરવામાં આવેલ.
હાલમાં વર્ષ 2018થી દવાખાનાના પ્રોજેકટ ચેરમેન તરીકે જીગ્નેશ ભરતભાઈ ગાંધી સેવા આપી રહ્યા છે.
તે પહેલાં દવાખાનાની સ્થાપનાથી ૧૧ વર્ષ સુધી પ્રોજેક્ટ ચેરમેન તરીકે શ્રી કેતનભાઇ શાહે સેવા આપેલ હતી.
શ્રી જૈન જાગૃત્તિ સેન્ટર - માધાપરની અન્ય પ્રવૃત્તિઓ માટે ક્લિક કરો :
હાલમાં વર્ષ 2018થી દવાખાનાના પ્રોજેકટ ચેરમેન તરીકે જીગ્નેશ ભરતભાઈ ગાંધી સેવા આપી રહ્યા છે.
તે પહેલાં દવાખાનાની સ્થાપનાથી ૧૧ વર્ષ સુધી પ્રોજેક્ટ ચેરમેન તરીકે શ્રી કેતનભાઇ શાહે સેવા આપેલ હતી.
શ્રી જૈન જાગૃત્તિ સેન્ટર - માધાપરની અન્ય પ્રવૃત્તિઓ માટે ક્લિક કરો :